Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯મી ફેબ્રુઆરીએ
જામનગર તા. ૩૦: ધુળશીયા ગામમાં દાવડા પરિવારના સુરાપુરાદાદાના મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૯-ર-ર૦રપ ના દાવડા પરિવારનો વાર્ષિક મેળાવડો તથા દાદાના હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૮ વાગ્યે હવનનો આરંભ, ૧૧.૩૦ વાગ્યે ધ્વજાજીનું પૂજન, બપોરે ૧.૩૦ વાગ્યે બીડું હોમાશે. બપોરે ર વાગ્યે પ્રસાદીનું આયોજન કરાયું છે.
હવનમાં સજોડે બેસવા ઈચ્છુકોએ સુરાપુરાદાદા ટ્રસ્ટના મનસુખભાઈ દાવડા-જામનગર (મો. ૯૮રપર રપ૯૭૦), પરેશભાઈ દાવડા-અમદાવાદ (મો. ૯૮રપ૦ ૦૮૭૪૭) અને હસમુખભાઈ દાવડા- હૈદ્રાબાદ (મો. ૯૬પર૦ ૦પરપર) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial