Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાન પર છ વર્ષ પહેલાં જીવલેણ હુમલો કરવાના આરોપમાં સંડોવાયેલા બે આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં છ વર્ષ પહેલાં ગુલામભાઈ નામના યુવાન પર પાઈપ, ધારીયાથી હુસેન મામદ, સીકંદર હુસેન નામના બે શખ્સે જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતાં બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, અજય નંદા, સંદીપ લખીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial