Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેર માર્ગે થયા છે બાંધકામો
જામનગર તા. ૭: જામનગરની સાધના કોલોનીના ૧૮ મીટર મેઈન રોડ ઉપરના દબાણો દૂર કરી રોડ ખૂલ્લો કરાવવા અંગે માંગણી - રજૂઆત કરવામાં આવી છે.
ન્યુ સાધના કોલોની એસોસિએશનના પ્રમુખ નવીનભાઈ નંદાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવેલ કે, સાધના કોલોની મેઈન રોડ ઉપર ભારે અવરજવર રહે છે.
આ મેઈન રોડમાં અનઅધિકૃત બાંધકામો/ગેરકાયદે મકાન બનાવવામાં આવ્યા છે. આથી વાહન વ્યવહાર માટે રોડ બંધ થતા અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરને લેખિત-મૌખિક રજૂઆતો પણ અગાવ કરવામાં આવી છે. પરંતુ જવાબ મળ્યો નથી અને કોઈ પગલા પણ લેવામાં આવ્યા નથી. આથી આ મેઈન રોડ ઉપરના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરાવવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial