Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"એઆઈબીડીપીએ"ની પાંચમી
ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડોટ - પેન્શનર્સ એસોસિએશન (એઆઈબીડીપીએ) ની પાંચમી ત્રિ-વાર્ષિક ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ કોઈમ્બતુરમાં યોજાઈ હતી. જેમાં ગુજરાતાંથી દરેક જિલ્લા બ્રાન્ચમાંથી ૭૩ સભ્યોએ મનુભાઈ ચનીયારા (ગુજરાતના સેક્રેટરી, સેન્ટ્રલ હેડ ક્વાટર્સના વાઈસ પ્રેસિડેન્ટ) તથા એન.એન. પટેલની આગેવાની હેઠળ ભાગ લીધો હતો તથા કોન્ફરન્સમાં પેન્શનરોના અણ ઉકેલ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial