Advertisement
Author: નોબત સમાચાર

હરિદ્વારમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

ખામનાથ સત્સંગ મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ખંભાળીયાન પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ સત્સંગ મંડળની બહેનો દ્વારા ખાસ આયોજન કરીને હરિદ્વારમાં ગત તા. ૩૦-૧૧-૨૫ થી શાસ્ત્રી જીતેશભાઈ શુક્લના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળીયાથી ૨૦૦ જેટલા ભાવિકો ખાસ ટ્રેનમાં ત્યાં પહોંચ્યા હતા. તે કથાની તા. ૬-૧૨-૨૫ના સુદામા ચરિત્રથી પૂર્ણાહુતિ થશે.

દ્વારકા જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ તથા એડવોકેેટ ફાલ્ગુનીબેન શુકલની આગેવાનીમાં કથાના યજમાન (મુખ્ય) તરીકે લોહાણા અગ્રણી ડો. નિલેશભાઈ ગોપાલદાસ રાયઠઠ્ઠા તથા ડો. કાશ્મીરાબેન નિલેશભાઈ રાયઠઠ્ઠા ખાસ જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh