Advertisement
Author: નોબત સમાચાર

કૂતરાએ બચકાં ભરતાં બાળકીનું કરૂણ મૃત્યુ

ભાણવડઃ કૂતરાઓનો આતંક

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૨૧: ભાણવડમાં રખડતા અને લોકોની પાછળ દોડી બચકાં ભરતા કૂતરાઓનો ત્રાસ અતિશય વધી ગયો છે.  તાજેતરમાં શ્રમિક પરિવારની સેજલ રસુલભાઈ નાયક નામની આઠ વર્ષની બાળા ઉપર કૂતરાએ અચાનક હુમલો કરી બચકાં ભરતાં બાળા લોહી લુહાણ થઈ ગઈ હતી. તેને ભાણવડ સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાઈ, પણ તે પહેલાં જ તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.  થોડા સમય પહેલા પણ રૂપામોરા ગામે એક કૂતરાએ આતંક મચાવતા બાળાનું મૃત્યુ થયું હતું.  કૂતરાઓના ત્રાસ અને આતંકથી લોકોમાં ભય સાથે રોષની લાગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh