Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપૂત સમાજની રજુઆતને સફળતા
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયાથી માતાના મઢ (કચ્છ) ના ધાર્મિક સ્થળે એસ.ટી. બસ સેવા શરૂ કરવા રાજપૂત સમાજની માંગ હોય, તંત્ર દ્વારા તાજેતરમાં આ સેવા મંજુર કરીને બસરૂટ ચાલુ કરવામાં આવતા હાલાર રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ખંભાળીયા રાજપૂત સમાજના પ્રમુખ નટુભા ભીખુભા જાડેજા, એસ.ટી ડેપો ઈન્ચાર્જ મેનેજર દેવદાન ગઢવી તથા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, એસ.ટી. કર્મચારીઓએ બસને લીલીઝંડી આપી હતી. આ બસ ખંભાળીયાથી રાત્રે ૮:૧૫ વાગ્યે ઉપડશે અને સવારે ૭ વાગ્યે માતાના મઢ પહોંચશે. જ્યારે માતાના મઢથી સાંજે ૫ વાગ્યે ઉપડશે અને સવારે ૫ વાગ્યે ખંભાળીયા પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial