Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેંચાણ,સંગ્રહ-ઉપયોગ પર પ્રતિબંધ

ઉંદરને પકડવા માટે લેવાયો નિર્ણયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના, ગાંધીનગર અને જિલ્લા કલેક્ટર, જામનગરની સુચના અનુસાર સમગ્ર જામનગરમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. ૧પ-૬-ર૦ર૬ ના ઠરાવ અન્વયે ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ આસી. કમિશનર (વ). જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh