Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને નંદીના મૃત્યુથી ગૌભક્તોમાં રોષ
ભાણવડ તા. ૧૫ઃ ભાણવડ જકાતનાકાથી રવિરાજ તરફ જતા માર્ગ ઉપર રાત્રિના સમયે એક વાછરડો અને એક નંદીને પૂરપાટ ઝડપે આવતી બોલેરો ગાડીએ હડફેટે લીધા હતાં. બન્ને નંદી ઈજાગ્રસ્ત થવાથી એનિમલ લવર્સ ટ્રસ્ટના સભ્યોએ તાત્કાલીક બન્ને નંદીને ગૌશાળામાં સારવાર માટે ખસેડ્યા હતાં. પરંતુ ગંભીર ઈજાના કારણે બન્ને નંદીના મૃત્યુ નિપજતા ગૌભક્તોમાં રોષ ફેલાયો હતો. આ માર્ગ ઉપર ન.પા. દ્વારા એકપણ સ્ટ્રીટ લાઈટ મૂકાઈ નથી. જેથી રાત્રિના સમયે ખાસ કરીને ગૌવંશ વાહનોની હડફેટે ચઢતા હોવાના બનાવો બને છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial