Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક આસામી સામે કરવામાં આવેલી ચેક પરતની ફરિયાદમાં તેનો કોર્ટે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના વિનોદ અમૃતલાલ દુધૈયા સામે કોર્ટમાં રૃા.૧ લાખના ચેક પરતની રોહિત ધીરજલાલ નંદાએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જયદેવસિંહ આર. જાડેજા, જયેશ ધ્રુવ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial