Advertisement
Author: નોબત સમાચાર

સાંઈ અન્નક્ષેત્ર, ગૌશાળા અને મંદિરના લાભાર્થે ૧૬ કન્યાઓના સમૂહલગ્નોત્સવ

સહયોગી સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ૧૫ઃ જામનગરના સહયોગી સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા સાંઈ અન્નક્ષેત્ર અને ગૌશાળા-ધ્રોલ તથા મંદિરના લાભાર્થે ૧૬ દીકરીઓ માટે સમૂહ લગ્નનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ર૭-૧૧-ર૩ ને સોમવારે ગુલાબનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં દીકરીઓને કબાટ, સેટી, ગાદલા, સોનાના દાણા સહિતની કુલ ૩૧ વસ્તુઓ આપવામાં આવશે. સમૂહલગ્નના ફોર્મ કનૈયા પાન, ગુલાબનગર, જામનગરમાં ભરી શકાશે. વધુ વિગત માટે પ્રમુખ એસ.ડી. ગોસાઈ મો. ૮૪૦૧૩ ૩પર૮૦, અથવા સહપ્રમુખ વિજયગીરી ગોસ્વામી મો. ૯૯રપ૯ ર૮૦૯૦ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh