Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા.૧૫ઃ તાજેતરમાં સલાયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણની પોલખોલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, કે.જે. ગઢવી, વીરૃભાઈ કંડોરીયા, રામ જોગાણી, રફીક ઘાવડા, સબીર ભોકલ વગેરે જોડાયા હતાં.
સલાયા માધ્યમિક શાળામાં ચારસો છાત્રોની સંખ્યા સામે ચાર જ શિક્ષકો હોય અત્યંત નબળું ૬ થી ૮ ટકા પરિણામ બોર્ડનું આવે છે. અનેક શાળાઓમાં શિક્ષકોની અછત, બેંચોની ઘટ, સ્વચ્છતાનો અભાવ, ટોયલેટ, બાથરૃમ નહીં, ગંદકી શાળા જવાના રસ્તા પર પાણી ભરેલા જેવી ગંભીર સ્થિતિ હોય, આ બાબતે રોષ પ્રગટ કરાયો હતો. તાકિદે પગલાની માંગ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial