Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરૃષોત્તમ માસ નિમિત્તે જેઠવા પરિવાર દ્વારા નગરના ભોળેશ્વર મંદિરે
પાવન પુરૃષોત્તમ માસ નિમિત્તે ગં.સ્વ.પાનુબેન પરસોત્તમભાઈ જેઠવા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર શાક માર્કેટ પાસે કરવામાં આવ્યું છે. તેમાં તા. ૧૦-૮-ર૩ ના રોજ કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભકતજનોએ લાભ લીધો હતો. જામનગરમાં યુવા ભાગવતાચાર્ય વિરલ નાકર વિશિષ્ટ શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial