Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા
જામનગર તા. ૧૫ઃ ઓલ ઈન્ડિયા મજલીસએ ઈતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમ આઈએમ) પાર્ટીમાં ૭૯ જામનગર શહેર સમિતિનો પ્રમુખ વકીલ ઉમર એ લાકડાવાળાએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરી છે કે લાખોટા મ્યુઝિમની અંદર દરગાહ આવેલી છે. જ્યાં દર્શન કરવા જવા માટે મફત પ્રવેશ આપવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial