Advertisement
Author: નોબત સમાચાર

લાખોટા તળાવ અંદરની દરગાહે જવા નિઃશુલક પ્રવેશની માંગણી

એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા

જામનગર તા. ૧૫ઃ ઓલ ઈન્ડિયા મજલીસએ ઈતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમ આઈએમ) પાર્ટીમાં ૭૯ જામનગર શહેર સમિતિનો પ્રમુખ વકીલ ઉમર એ લાકડાવાળાએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરી છે કે લાખોટા મ્યુઝિમની અંદર દરગાહ આવેલી છે. જ્યાં દર્શન કરવા જવા માટે મફત પ્રવેશ આપવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh