Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંનેના વર્ણન મેળવી પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસઃ
જામનગર તા.૧૫: જામનગરના ધરારનગરમાં રહેતા એક ગરાસિયા પરિણીતા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે સપ્તાહ પહેલા ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે માતા-પુત્રના વર્ણન મેળવી બંનેની શોધ આરંભી છે.
જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા ધરારનગરમાં રહેતા અનિરૃદ્ધસિંહ હમીરજી જાડેજા નામના યુવાનના પત્ની ગાયત્રીબા (ઉ.વ.રપ) તેમના પુત્ર લક્ષરાજસિંહ (ઉ.વ.પ) સાથે ગઈ તા.૭ની સાંજે ચારેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. છેલ્લે તેઓએ લીલા રંગની સાડી પહેરેલી હતી. જ્યારે લક્ષરાજસિંહે કાળા રંગનો શર્ટ પહેરેલો છે. આ માતા-પુત્ર અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસ કંટ્રોલ રૃમ પર સિટી-સી ડિવિઝનના જમાદાર અમિત નિમાવતનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial