Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શિતળા સાતમના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિકોએ શિતળા માતાની પૂજા કરીને પવિત્ર કથાનું શ્રવણ કર્યું હતું. આ પાવન દિવસે ચાંદી બજાર વિસ્તારમાં આવેલ નાના શિતળા માતાજીના મંદિરે પણ ભાવિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો. માતાજીના દર્શન કરીને સર્વે શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial