Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં નીકળી ભવ્ય અને વિશાળ તીરંગાયાત્રા

કલેકટર અને અગ્રણીઓ જોડાયા

ખંભાળીયા શહેરમાં પણ ગઈકાલે તીરંગાયાત્રા નીકળી હતી જેમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, પી.એસ. જાડેજા, પાલિકા હોદ્દેદારો રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, અગ્રણીઓ વનરાજસિંહ વાઢેર, ઈન્દ્રજીતસિંહ પરમાર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા (જિ. મહામંત્રી) પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરૂ, અશોકભાઈ કાનાણી, કાનાભાઈ કરમુર, હસુભાઈ ધોળકીયા વિગેરે જોડાયા હતા તથા મોટી સંખ્યામાં વિવિધ શાળાના છાત્રો શિક્ષકો પણ તીરંગા સાથે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh