Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહતમ તાપમાન ૩૧ ડિગ્રી

જામનગર તા. ૧૩: જામનગરમાં ગઈકાલે પણ શ્રાવણી સરવડા વચ્ચે મેઘાવી માહોલ યથાવત રહ્યો તો. જેના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

નગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત વધારા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને અડધા ડિગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન રપ.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh