Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂડ પોઈઝનિંગના કારણે
જામનગર તા. રપઃ જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે બે માલધારીના ૪૬ ઘેટાં-બકરાના મૃત્યુ નિપજ્યા છે, જ્યારેે સાત હજુ બીમાર છે, જેની સારવાર ચાલી રહી છે.
જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના ર૧ ઘેટાં અને ૪ બકરા મળી કુલ રપ અને મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના ૧૮ ઘેટાં અને ૩ બકરા મળી ર૧ તેમજ બન્નેના કુલ ૪૬ ઘેટાં-બકરાંના મૃત્યુ થયા હતાં, જ્યારે હજુ સાત ઘેટાં-બકરાં બીમાર છે.
બનાવની જાણ થતાં જ પશુપાલન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ તથા સારવાર શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનના કારણે મૃત્યુ થયાનું ખૂલવા પામ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial