Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગર શહેર કોંગ્રેસની નેતાગીરી સમક્ષ પક્ષના કેટલાક સભ્યો દ્વારા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ, સંગઠનના હિતને નુક્સાન પહોંચાડવું વગેરે બાબતો ધ્યાનમાં આવી હતી. આ તમામ બાબતોને ધ્યાને લઈને અશોકભાઈ ત્રિવેદી, ઉમર સોઢા, નુરમામદભાઈ પલેજા, ભરત ભાનુશાળી, રાજેશસિંહ કુશવાહ, રામદેવ ઓડેદરાને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ હોદ્દાઓ પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial