Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એચ.એસ.સી. બોર્ડમાં
જામનગરની રતનબાઈ કન્યા વિદ્યાલયએ ધો. ૧ર ની બોર્ડની પરિક્ષામાં ઝળહળતું ૯૮.૧પ% પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જેમાં શાળા કક્ષાએ કુરેશી નિગાહ હુશેનભાઈ ૯૬.૮૩ પીઆર સાથે પ્રથમ, મછોયા સ્નેહા નટવરભાઈ ૯ર.૪પ પીઆર સાથે દ્વિતીય સ્થાન તથા ૯ર.ર૮ પીઆર સાથે ગોધાવીયા સાનિયા મુસ્તાકભાઈ અને સુમરા આસીફાબાનું અમીનભાઈએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. શાળાના આચાર્યશ્રી તથા તમામ કર્મચારીગણે વિદ્યાર્થીનીઓએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial