Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં સુરાપુરા શેરી, ત્રિમૂર્તિ ભવનમાં રહેતા અને સુલેખન રત્ન, ગુજરાતી/સાહિત્ય રત્ન, હિન્દી નિવૃત્ત શિક્ષક કરૂણાશંકર નાથાલાલ જોષી (ઉ.વ. ૮૫) નું અવસાન થતાં તેઓની ઈચ્છા અનુસાર પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. અવસાન પામેલ કરૂણાશંકરભાઈ દ્વારા એક ચીઠ્ઠી લખવામાં આવી હતી, જેમાં લખાયુ હતું કે મારા દેહનું દાન કરવું, નેચર ક્લબમાં સાજણભાઈ ઓડેદરા મારફત ફોર્મ ભરીને બે સાક્ષીઓની સહી કરી, મારા મૃત્યુ પછી કોઈ પણ પ્રકારની મરણોત્તર ક્રિયા કરવાની નથી. આત્મા અમર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial