Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરબાઈ જલીયાણ વાલી મંડળ દ્વારા
જામનગર તા. ૧૫: હાલારના અને જિલ્લાની અનેક સ્કૂલો દ્વારા એફ.આર.સી. કમિટી સમક્ષ ફી વધારો કરવા માંગણી ઉઠવામાં આવી છે. હાલ આ કમિટીમાં કોઈ ચેરમેન નથી તેથી ફી વધારોને મંજુર કરવામાં આવેલ નથી. આ સંજોગોમાં એફ.આર.સી. દ્વારા ફી વધારો મંજુર ન થાય ત્યાં સુધી તેમજ જૂન મહિનાથી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં વસુલ કરવા શાળા સંચલકોને સૂચના આપવા વીરબાઈ જલીયાણ વાલી મંડળના પ્રમુખ કિશોરભાઈ મજીઠીયાએ રજુઆત કરી છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial