Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપિલા ગૌશાળાના નવીનીકરણ નિમિત્તે
દ્વારકા તા. ૨૭: દ્વારકા નજીક ટોબર રોડ પર આવેલ દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા સંચાલિત કપિલા ગૌશાળાના નવીનીકરણ નિમિત્તે તા. ૨૮-૫-૨૬ના ગૌ-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કપિલા ગૌશાળામાં ગુરૂવારે સવારે ૭ થી ૧ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી ગૌ યજ્ઞ યોજાશે. સાંજે ૬ થી ૮ સુધી કીર્તન તથા બાંસુરી વાદન તેમજ રાત્રે ૮ કલાકે સૌ ગૌભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ ગૌભક્તોએ આ પાવન અવસરનો લાભ લેવા શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial