Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના પ્રમુખ તથા હોદ્દેદારો-સભ્યો દ્વારા પુષ્પાંજલિઃ
જામનગર તા. ૧૮: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા ડો. આંબેડકર જયંતી નિમિત્તે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરને આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડો. આંબેડકરની પ્રતિમાને સંસ્થાના પ્રમુખ મિલીન્દભાઈ મકવાણા દ્વારા તથા અન્ય હોદ્દેદારો, સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. છગનભાઈ પરમાર, માજી પ્રમુખ દેવશી ધુલીયા વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial