Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામની આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ મુલાકાત લીધી હતી. અહિં કામમાં માલ મટીરીયલ્સની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના પ્લાન્ટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ કોન્ટ્રાક્ટરની કચેરીમાં પહોંચી ત્યાં પણ દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial