Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧ ઃ દ્વારકાના અણીયારી ગામના એક રબારી યુવાનના બે ઘેટા ગુરૃવારની રાત્રે ચોરાઈ ગયા હતા. તેઓેએ અણીયારીના જ એક શખ્સ સામે શંકાની સોય તાણી પોલીસમાં ફરિયાદ કરી છે.
દ્વારકા તાલુકાના અણીયારી ગામમાં રહેતા માલધારી કરમશીભાઈ વેરશીભાઈ પરમાર નામના રબારી યુવાને પોતાના ઘેટા-બકરા કરણાભાઈ કારૃભાઈ પરમારના ખેતરમાં રાખ્યા હતા.
તે ભાગમાંથી ગુરૃવારની રાત્રે બે ઘેટા ચોરાઈ ગયા હતા. જેની ગઈકાલે સવારે કરમશીભાઈને જાણ થયા પછી તેઓએ રૃા.૨૦ હજારના બે ઘેટા ચોરી જવા અંગે અણીયારી ગામના જ વેરશીભા હઠીયાભા માણેક સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial