Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ ભારતીય વાલ્મીકી ધર્મ સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલ રજીસ્ટર્ડ સંસ્થા છે. ગુજરાત-સૌરાષ્ટ્ર ઝોનમાં આ સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સદસ્ય તરીકે પ્રવિણભાઈ કબીરા, ગુજરાત-સૌરાષ્ટ્ર પ્રભારી તરીકે શામજીભાઈ મકવાણા, ગુજરાત-સૌરાષ્ટ્ર અધ્યક્ષપદે નવીનભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial