Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય વાલ્મિકી ધર્મ સમાજના હોદ્દેદારો

જામનગર તા. ૩૦ઃ ભારતીય વાલ્મીકી ધર્મ સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલ રજીસ્ટર્ડ સંસ્થા છે. ગુજરાત-સૌરાષ્ટ્ર ઝોનમાં આ સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સદસ્ય તરીકે પ્રવિણભાઈ કબીરા, ગુજરાત-સૌરાષ્ટ્ર પ્રભારી તરીકે શામજીભાઈ મકવાણા, ગુજરાત-સૌરાષ્ટ્ર અધ્યક્ષપદે નવીનભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh