Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧ ઃ જામનગરની સિટી સર્વે કચેરીના મેઈન્ટેનન્સ સર્વેયર વી.એસ. જાખરીયાને સિટી સર્વે સુપ્રિ. એસ.બી. ગધેથરીયાએ કામગીરીમાં વિલંબ કરવા અંગે કારણદર્શક નોટીસ ઈસ્યુ કરી છે.
અરજદાર નિમેષ સુખરામભાઈ રાચ્છે માપણી કરવા અરજી કરી હતી જે અરજીનો નિકાલ ૩૦ દિવસ હોવાથી ફરજનિષ્ઠામાં અભાવ ગણી શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી ? તેના પુરાવા સાથે ખુલાસો પંદર દિવસમાં રજૂ કરવા નોટીસ અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial