Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં ગિરિરાજ ચેરી. ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પઃ ૧૬૮ લાભાર્થી

૫૧ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓ૫રેશનઃ

ભાટીયા તા. ૩૦ઃ રાવલની સેવાભાવી સંસ્થા ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધરોગ-નિદાન કેમ્પ સ્વ. હિન્ડોચા સરકારી હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૧૬૮ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમા ૫૧ જેટલા મોતીયાના દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપવામાં આવશે.

આ કેમ્પમાં વિવેકાનંદ હોસ્પિટલના ડો. ગજેરા તથા ડો. સચીનભાઈ અને તેમના સ્ટાફે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ ગોકાણી તેમજ ગામના સેવાભાવી ભાઈઓએ જહેમત લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh