Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫૧ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓ૫રેશનઃ
ભાટીયા તા. ૩૦ઃ રાવલની સેવાભાવી સંસ્થા ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધરોગ-નિદાન કેમ્પ સ્વ. હિન્ડોચા સરકારી હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૧૬૮ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમા ૫૧ જેટલા મોતીયાના દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપવામાં આવશે.
આ કેમ્પમાં વિવેકાનંદ હોસ્પિટલના ડો. ગજેરા તથા ડો. સચીનભાઈ અને તેમના સ્ટાફે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ ગોકાણી તેમજ ગામના સેવાભાવી ભાઈઓએ જહેમત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial