Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-પોરબંદર સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

રાજકોટ તા. ૧ઃ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિ રેલવેએ રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરા સમાન રચના, સમય અને રૃટ પર લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૦૯પ૯પ/ ૦૯પ૯૬ રાજકોટ-પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં ૬ દિવસ મંગળવાર સિવાય) જે અગાઉ ૩૦ જૂન, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh