Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧ઃ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિ રેલવેએ રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરા સમાન રચના, સમય અને રૃટ પર લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૦૯પ૯પ/ ૦૯પ૯૬ રાજકોટ-પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં ૬ દિવસ મંગળવાર સિવાય) જે અગાઉ ૩૦ જૂન, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial