Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પતિએ નોંધાવ્યું નિવેદનઃ
જામનગર તા.૧: કલ્યાણપુરના નંદાણા ગામના એક મહિલા નદીએ કપડા ધોવા ગયા પછી કોઈ રીતે નદીમાં ખાબકી ગયા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું પતિએ જાહેર કર્યું છે.
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના રહેવાસી હેમીબેન પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ.૨૮) નામના મહિલા ગુરૃવારે બપોરે નંદાણા ગામની નદીમાં કપડા ધોવા ગયા હતા.
આ વેળાએ હેમીબેન કોઈ રીતે નદીમાં પડી જતાં ડૂબી ગયા હતા. તેઓને બહાર કાઢવામાં આવ્યા તે પહેલા તેણીનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યાનું પતિ પ્રવીણભાઈ કારાભાઈ રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial