Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓશવાળ સેન્ટરમાં આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું ''વિશાળ જનસંમેલન''

મોદી સરકારને નવ વર્ષ પૂરા

ખંભાળીયા તા. ૧ઃ કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદીની સરકારને નવ વર્ષ પૂરા થતાં દ્વારકા જામનગર જિલ્લામાં સાંસદ પુનમબેન માડમની આગેવાની તથા માર્ગદર્શનમાં ગત તા. ૩૦-૫-૨૦૨૩ થી ૩૦-૬-૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જે પછી આજે તા. ૧-૭-૨૩ ના જામનગર ઓશવાળ સેન્ટરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનુંં આયોજન સાંજે પાંચ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા જિલ્લાના તમામ મંડલો તથા તાલુકા શહેરમાંથી તથા જામનગર જિલ્લાના તમામ મંડલો તથા તલુકાઓ, શહેરમાંથી ભાજપના કાર્યકરો, આગેવાનો જોડાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh