Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રર ઓક્ટોબરના
જામનગર તા. ૧પઃ જામનગરના સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા તા. ૧૬ ના ઝંકાર નવરાત્રિ કાર્યક્રમનું આયોજન સતવારા સમાજની વાડી, પોટરી શેરી, જામનગરમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના કારણે નવરાત્રિનો આ કાર્યક્રમ તા. રર-૧૦-ર૦ર૪ (મંગળવાર) ના સાંજે ૭ કલાકે યોજાશે તેમ કોર કમિટીના સભ્યો દ્વારા સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે. જેની સર્વે કારોબારી સભ્યશ્રીએ-હોદ્દેદારશ્રીઓ તથા સમાજના સર્વે ભાઈઓ-બહેનોએ નોંધ લેવા સમાજના પ્રમુખ-મંત્રી અને ચેરમેને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial