Advertisement
Author: નોબત સમાચાર

તહેવારોને ધ્યાને લઈ રેલવે ચાર વધારાની ટ્રેનો દોડાવશે

દિવાળીના તહેવારોને અનુલક્ષીને

જામનગર તા. ૧૫: દુર્ગાપુજા, દિવાળી, છઠ પૂજા અન્વયે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનમાંથી તા. ૧-ઓક્ટોબરથી ૩૦-નવેમ્બર સુધી ચાર વધારાની ટ્રેન દોડાવવામાં આવનાર છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા રેલવે સુવિધા માટે વધારાની ટ્રેનો દોડાવી રહી છે. જેમાં હાપા નાહરલાગુન, ઓખા ગાંધીધામ, ઓખા-ભગત મેઠી, ઓખા દિલ્હી (સરાઈ રોહિલ્લા), ઓખા-મદુરાઈ, રાજકોટ-બરૈની, રાજકોટ-લાલકુંલા, અને રાજકોટ-મહેબુબનગર (તમામ સાપ્તાહિક ટ્રેન) નો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh