Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસો.ના હોદ્દેદારો દ્વારા કમિશનરને રજૂઆતઃ
જામનગર તા. ૧પઃ જામનગરની ન્યુ સાધના કોલોનીમાં પાડતોડની બાકી કામગીરી પૂર્ણ કરવા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ન્યુ સાધના કોલોની એસોસિએશનના હોદ્દદારો દ્વારા કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે અહિંના ૩૧માંથી ૧૬ બ્લોકનું ડિમોલિશન કરી નાંખવામાં આવ્યું છે, જ્યારે ૧પ બ્લોક આજે પણ યથાવત્ છે જે જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માત થઈ શકે તેમ છે આ બ્લોકો અસામાજિક તત્ત્વોનો અડો બની ગયા છે. આથી સત્વરે બાકી રહેલ બ્લોકની પાડતોડની કામગીરી હાથ ધરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial