Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ હિન્દુ દ્વારા સંસ્થાના પ્રણેતા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના આશિષ છત્ર હેઠળ તા. ૧ર-૧-ર૦રપ ના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, અમદાવાદમાં હિન્દુ ધર્મની સર્વ જ્ઞાતિઓ માટે જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન માટે વિવિધ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લોકોએ (મો. ૭૦૧૬૪ ર૪ર૬૦, ૯૩ર૮૦ ૦ર૦૦૬, ૯૮૯૮૧ ૧૮૦પ૪) પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial