Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર (મૂળ કુતિયાણા) નિવાસી સ્વ. ગોવિંદભાઈ માધવજીભાઈ ધામેચાના પુત્ર વિજયભાઈ  ધામેચા, તે મનિષભાઈ, રાજુભાઈ, સ્વ. કીરિટભાઈ, સ્વ. અનિલભાઈના ભાઈ, આકાશ,  મિતના પિતાનું તા. ૭-૪ ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૭-૪ના શનિવારે  સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાન મધુરમ્ એપાર્ટમેન્ટ, સત્યમ હોટલ સામેની શેરી, શરૂ  સેકશન રોડ, જામનગરથી ગાંધીનગર સ્મશાને જવા માટે નીકળશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh