Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૧૩ ના શનિવારે ઉજવાશે
જામનગર તા. ૧રઃ જામનગરમાં માંડવી ટાવર રોડ, લુહારસાર રોડ, ઝંડુભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના રપ મા બેઠકજીમાં પ્રાગટ્ય મહોત્સવ માગસર વદ નોમ ને શનિવાર, તા. ૧૩-૧ર-ર૦રપ ના ઉજવણી થશે. દર્શન-ઝાંખીનો સમય શ્રૃંગાર/પલના સવારે ૬-૩૦ વાગ્યે, તિલક આરતી બપોરે ૧ર-૩૦ વાગ્યે અને સાંજે દર્શન સમય ૪-૩૦ થી ૮-૩૦ સુધી થશે તો વૈષ્ણવોને ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ અને હાર્દિકભાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial