Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનલબીજ ઉજવણી
જામનગર તા. ૧૨: સમસ્ત ચારણ સમાજ દ્વારા આ વર્ષે પણ સોનલ બીજની ઉમંગભેર ઉજવણી તા. ૨૨ના સોમવારે આઈશ્રી સોનલ માતાજીનું મંદિર, ૪૯- દીગ્વીજય પ્લોટ, શંકર ટેકરી, જામનગરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ચારણ સમાજની અગત્યની મિટિંગ તા. ૧૨ના શુક્રવારે રાત્રે ૮ વાગ્યે સોનલ માતાજીના મંદિરે, ૪૯- દિ. પ્લોટના છેડે, જામનગરમાં રાખવામાં આવી હોવાનું આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગરના પ્રમુખ દેવિદાનભાઈ ગઢવી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial