Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૧૨ : ખંભાળિયાના એક પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી જઈ કોઈ ઝેરી પ્રવાહી પી લીધા પછી તેઓનું સારવાર દરમિયાન જામનગર દવાખાને મૃત્યુ નિપજયું છે.
ખંભાળિયા શહેરના બંગલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા ઉષાબેન જીતેન્દ્રભાઈ ચંંદારાણા નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢા ત્રણ-ચાર મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા.
આ મહિલાને સારવાર અપાવવામાં આવી રહી હતી. તેમ છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી જઈ ઉષાબેને ગયા ગુરૂવારે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલે ખસેડાયેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ જીતેન્દ્રભાઈ દેવરામભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial