Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામ ચાલુ હોઈ, સિંગલ રોડ જ ચાલુ હતો ત્યારે
જામનગરના સ્મશાન ચોકડી, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ગઈકાલે માર્ગમાં ભૂવો પડ્યો હતો. અહિં કામ ચાલતું હોવાથી એક તરફના રસ્તામાં જ વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હોવાથી માર્ગમાં ભૂવો પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વિસ્તારના સ્થાનિક ધંધાર્થીઓ દ્વારા આ ભૂવાના ખાડામાં પથ્થરો મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ વાહનચાલકને અકસ્માતનો ભોગ બનવું ન પડે. હવે સત્વરે મહાનગરપાલિકાનું તંત્ર આ ભૂવો બૂરવાનું કામ હાથ ધરે તેથી વાહનચાલકોને અકસ્માતથી બચાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial