Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટેલના જ કેસ કેમ પાછા ખેંચાય છે ? જીગ્નેશ માવાણી
ગાંધીનગર તા. ૧૨ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના જીગ્નેશ માવાણીએ આક્રમકતા સાથે ગુજરાતમાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાટીદારોના કેસ પાછા ખેંચાયા તેથી સામાજિક ન્યાય અધિકારિતાના અન્ય વિવિધ કેસો પણ પાછા ખેંચી લેવા જોઈએ. માત્ર પટેલોના જ કેસ શા માટે સરકાર પાછા ખેંચે છે ?
દલિતોની વસતિવાળા બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં દલિતોની જમીનો પર દબાણો છે. તેની ચિંતા કેમ કોઈ કરતું નથી ?
હોળીનો રંગારંગ કાર્યક્રમ
વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધાનસભા બહાર હોળીનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. માહિતી ખાતા દ્વારા હાથમાં કેસરી પટ્ટો પહેરાવી હોળી ઉત્સવમાં પ્રવેશ આપવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial