Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આજે તથા કાલે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે અને તેની સાથે રમઝાન મહિનો પણ ચાલુ હોવાથી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ નિકુંજસિંહ ચાવડાની આગેવાની હેઠળ હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે બેઠક રાખવામાં આવી હતી. જેમાં આગેવાનો, હોળી આયોજકો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial