Advertisement
Author: નોબત સમાચાર

હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે પોલીસ દ્વારા યોજવામાં આવી બેઠક

જામનગરમાં આજે તથા કાલે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે અને તેની સાથે રમઝાન મહિનો પણ ચાલુ હોવાથી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ નિકુંજસિંહ ચાવડાની આગેવાની હેઠળ હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે બેઠક રાખવામાં આવી હતી. જેમાં આગેવાનો, હોળી આયોજકો હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh