Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના શ્રી ગીરનારા સોની જ્ઞાતિના સમૂહ જ્ઞાતિ જમણવારનો પ્રસાદ લેવા દાતા શ્રી બટુકભાઈ શાંતિલાલ બગીયા પરિવાર દ્વારા જામનગર જિલ્લા (જુનો) ના સર્વે જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા જણાવાયું છે. આ સમૂહ જ્ઞાતિ જમણવાર-પ્રસાદનું આયોજન આગામી તા. ર-૧-ર૪ ના બપોરે ૧ર વાગ્યે વેજુમા હોલ, હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, પવનચક્કી, જામનગરમાં કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial