Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩૦ઃ કેશોદના સરપંચ શ્રીમતી ડેર તથા અગ્રણી કશ્યપભાઈ ડેર તથા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કેશોદ ગામમાં વાડી વિસ્તારના લોકોને ગામમાં ચોમાસાના સમયમાં અવરજવર કરવામાં ખૂબ જ પરેશાની થતી હોય, નદી વોકળાના રસ્તા પર સી.સી. રોડ સાથેના બે કોઝવે બનાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેશોદ ગામમાં માલધારી તથા ભરવાડવાસ વિસ્તારોમાં પેવર બ્લોકની કામગીરી કરીને ગામમાં સ્વચ્છતા સાથે નવો રસ્તો બનાવાયો છે.
ઉલ્લેખનિય છે કે, કેશોદ ગામ સરકારી યોજનાના લાભો લેવામાં બીજા ગામો માટે ઉદાહરણરૂપ તથા માર્ગદર્શન રૂપ બને છે. અહીં લોકભાગીદૅારીથી પણ લાખો રૂપિયાના શાળા, બગીચો, ક્રિડાંગણ સહિતના કામો થયા છે. તાજેતરમાં વૃક્ષારોપણ તથા ઉછેરમાં પણ જિલ્લાનો એવોર્ડ આ ગામને મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial