Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય

રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે

રાજકોટ તા. ૩૦ઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા ૧પ-૧-ર૦ર૪ સુધી ખાસ ભાડું લઈને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં (૧) ટ્રેન નંબર ૦૯૪૩પ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ પહેલા ૩૦-૧ર-ર૦ર૩ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે ૧પ-૧-ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. (ર) ટ્રેન નંબર ૦૯૪૩૬ ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે પહેલા ૩૧-૧ર-ર૦ર૩ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૧૬-૧-ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૪૩પ અને ૦૯૪૩૬ ના વિસ્તૃત ફેરાઓનું બુકીંગ ૩૦-૧ર-ર૦ર૩ થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઈટ પર થશે. ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે વેબસાઈટ ુુુ.ીહૂેૈિઅ. ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ પર તપાસ કરી શકો છો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh