Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ જામનગરના શીરડી સાંઈબાબા મંદિર તથા રણછોડદાસજી ચેરી.ટ્રસ્ટ (રાજકોટ)ના ઉપક્રમે તા. ર-૧-ર૪ ના સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી સાંઈબાબા મંદિર, ગાંધીનગરમાં આંખના રોગો માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશનની જરૂરવાળા દર્દીઓના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial