Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનહાની ટળતા રાહતઃ
જામનગર તા. ૩૦ઃ જામનગરના સાધના કોલોનીના આવાસ યોજનાના મકાનમાં એક મકાનની દીવાલ ખસી તૂટી જતા લોકો ભયભીત થઈ ગયા હતાં, જો કે કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ ફ્લેટધારકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવાસના મકાનમાં બીજા માળે બે દિવસ પહેલા મકાનની દીવાલ તૂટી જવા પામી હતી. આથી રહેવાસીઓ ભયભીત બની ગયા હતાં. જો કે આ બનાવમાં કોઈને નુક્સાન થયું ન હતું.
આ બ્લોકમાં ૧ર ફ્લેટ છે તેમાંથી અમુક ફ્લેટધારકોએ અન્યત્ર સ્થળાંતર કર્યું હતું, જો કે ઈમારતના રિડેવલોપમેન્ટ માટે આયોજન થઈ રહ્યું છે. આ માટે અનેક રહેવાસીઓ દ્વારા સહમતિ પણ દર્શાવી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial