Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૧ પ્રશ્નનો હકારાત્મક નિકાલ આવ્યો

જામનગર તા. ૩૦ઃ જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગત્ તા. ર૮ ડિસેમ્બરના જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેક્ટર કચેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર બી.એ. શાહે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ કાર્યક્રમમાં કુલ ર૧ પ્રશ્નો પૈકી ૧૧ રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક તેમજ બે રજૂઆતોનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh